અંબાલાલ પટેલની ગર્જના: “આગાહી તો થશે જ, જેને માનવું હોય તે માને નહીંતર કંઈ નહીં”

By: Nation Gujarat Team
14 Jul, 2026

Ambalal Patel’s statement: ગુજરાતના હવામાન જાદુગર અંબાલાલ પટેલ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે. પોતાની આગવી શૈલીમાં હવામાનની આગાહીઓ કરવા માટે જાણીતા અંબાલાલ પટેલે તાજેતરમાં આપેલા નિવેદન બાદ રાજ્યના રાજકારણ અને હવામાન વિભાગની આગાહીઓ વચ્ચે એક નવો વળાંક આવ્યો છે. એક તરફ વિરોધ અને બીજી તરફ ખેડૂતોનો વિશ્વાસ – આ બંનેની વચ્ચે અંબાલાલ પટેલે પોતાની આગવી મક્કમતા દર્શાવી છે.


Related Posts

Load more